આપણા રાષ્ટ્ર ધ્વજ તિરંગાની વિકાયાત્રા.

0

 


ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો છે, આ ધ્વજની ડિઝાઇન પીંગલી વૈંકૈયાનંદ દ્વારા કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રધ્વજમાં ત્રણ આડા પટ્ટા છે, ઉપર કેસરી, મધ્યમાં સફેદ, અને નીચે ઘેરો લીલો કલર હોય છે, અને ત્રણેય પ્રમાણસર હોય છે. ધ્વજની પહોળાઈ અને લંબાઈ નો ગુણોત્તર ૨ અને ૩ છે. સફેદપટ્ટીની મધ્યમાં ઘેરા વાદળી રંગનું વર્તુળ છે. આ ચક્ર અશોક દ્વારા તેની રાજધાની સારનાથના સિંહસ્તંભ (રાષ્ટ્રીય મુદ્રા) પર બાંધવામાં આવ્યું હતું ત્યાંથી લેવામાં આવ્યું છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઈ જેટલો હોય છે. અને તેમાં 24 આરા છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રનો પોતાનો ધ્વજ હોય છે. જે તે દેશ સ્વતંત્ર દેશ હોવાની નિશાની આપે છે. તેથી તિરંગો ધ્વજ સ્વતંત્ર ભારતનું અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.

આ રાષ્ટ્રધ્વજ પહેલા કેટલાં અને કયા કયા રાષ્ટ્ર ધ્વજ અસ્તિત્વમાં હતા તે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. > અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top